(રખેવાલ ન્યુઝ) પાલનપુર, ધોરણ 8 ના હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ વર્ષે સરકાર દ્વારા જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3522 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમને 12મા ધોરણ સુધીના અભ્યાસ માટે વાર્ષિક 22 થી 25 હજારની સ્કોલરશિપ મળશે. જોકે જિલ્લાની 150 શાળાઓમાં જ્ઞાન સાધના વર્ગ શરૂ કરવા અરજી કરવામાં આવી હતી. જેમાં માત્ર 45 શાળાઓને જ જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
8મા ધોરણમાં ભણતા હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે જ્ઞાન શિષ્યવૃત્તિ પરીક્ષા શરૂ કરી છે. બીજી તરફ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જેઓ આ પરીક્ષા પાસ કરે છે તેમને ધોરણ 10 સુધી 22 થી 25 હજાર અને ધોરણ 11 થી 12 સુધીના ધોરણ 7 થી 12 હજાર પ્રતિ વર્ષ સ્કોલરશિપ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ પ્રવેશ આપ્યો.. જ્ઞાન સાધના વિદ્યાલય આવશે
જો કે, બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8 ના 3522 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે. પરંતુ જિલ્લામાં જ્ઞાન સાધના વર્ગ શરૂ કરવા માટે 145 શાળાઓએ અરજી કરી હતી. બીજી તરફ અપૂરતા જ્ઞાન સાધનાના વર્ગોને કારણે માત્ર 45 શાળાઓને જ મંજૂરી આપવામાં આવી છે અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કસોટીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાના વર્ગોમાં પ્રવેશને લઈને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જો સરકાર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જ્ઞાન સાધનાના વર્ગોને મંજૂરી આપે તો પરીક્ષા પાસ કરનાર દરેક વિદ્યાર્થીને લાભ મળી શકે છે. સરકારે સ્વતંત્ર શાળાઓમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કર્યા છે.
જો કે, બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8 ના 3522 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે. પરંતુ જિલ્લામાં જ્ઞાન સાધના વર્ગ શરૂ કરવા માટે 145 શાળાઓએ અરજી કરી હતી. બીજી તરફ અપૂરતા જ્ઞાન સાધનાના વર્ગોને કારણે માત્ર 45 શાળાઓને જ મંજુરી આપવામાં આવી છે અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કસોટીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાના વર્ગોમાં પ્રવેશ બાબતે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જો સરકાર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જ્ઞાન સાધનાના વર્ગોને મંજૂરી આપે તો પરીક્ષા પાસ કરનાર દરેક વિદ્યાર્થીને લાભ મળી શકે છે. સરકારે સ્વતંત્ર શાળાઓમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કર્યા છે.