સૌથી વધુ 5.58 મીટરનો ઘટાડો લાખણી તાલુકામાં નોંધાયો હતો.
જળ સંકટ: રાજ્ય સરકારની મંજૂરીથી જિલ્લામાં ગરમીની કટોકટીનો સામનો કરવા માટેનું આયોજન રાજ્ય સરકાર સ્વીકારે છે કે બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 9 તાલુકાઓમાં છેલ્લા એક દાયકામાં ભૂગર્ભ જળમાં ભારે ઘટાડો નોંધાયો છે અને સૌથી વધુ 5.58 મીટરનો ઘટાડો લાખણી તાલુકામાં નોંધાયો છે.