બનાસડેરી અને સરકારી પશુપાલન વિભાગ દ્વારા પશુઓને ખારવા મોવાસા રોગથી બચાવવા માટે રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ કાંકેરની 89 ગ્રામ પંચાયતોના 109 ગામોમાં સઘન રસીકરણ કરવામાં આવશે. ખારવા મોવાસામાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા દસ દિવસમાં 1.5 લાખથી વધુ પશુઓને, તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા 1 લાખ 20 હજાર પશુઓને રસીકરણનો આજથી પ્રારંભ થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ખારવા મોવાસા નામની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. પશુપાલકોના દૂધાળા પશુઓ પણ આ રોગના કારણે મૃત્યુ પામી રહ્યા છે, ખારવા-મોવાસા રોગને લઈને કાંકરેજ વિસ્તારમાં તંત્રએ કામગીરી શરૂ કરી છે. કાંકરગેની 89 ગ્રામ પંચાયતોના 109 ગામોમાં સઘન રસીકરણ કરવામાં આવશે. જેમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા દસ દિવસમાં 1.5 લાખથી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ખારવા મોવાસા નામની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. પશુપાલકોના દૂધાળા પશુઓ પણ આ રોગના કારણે મૃત્યુ પામી રહ્યા છે, ખારવા-મોવાસા રોગને લઈને કાંકરેજ વિસ્તારમાં તંત્રએ કામગીરી શરૂ કરી છે. કાંકરગેની 89 ગ્રામ પંચાયતોના 109 ગામોમાં સઘન રસીકરણ કરવામાં આવશે. જેમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા દસ દિવસમાં 1.5 લાખથી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવશે.