(જીએનએસ) તા. 18
નવસારી
શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા સશક્ત વડાપ્રધાન બન્યા કે જેઓ જંગલ અને જમીનના છોરુ આદિવાસીઓને વિકાસની તકો પૂરી પાડીને વિશ્વની આંખ સામે જોઈ શકે.
મુખ્યમંત્રીએ કહ્યું કે,
*રાજ્ય સરકારે વન અધિકાર અધિનિયમ હેઠળ 1 લાખથી વધુ લાભાર્થીઓને જંગલની જમીન ફાળવી છે અને પ્રમાણપત્રો આપ્યા છે: વન મંત્રી મૂળુભાઈ બેરા.