(જીએનએસ) તા. 17 રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર મસાલા સહિત જીવન આવશ્યક ખાદ્ય ચીજોની ચકાસણી કરી રહી છે. આ ટેસ્ટ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ જોવા મળે તો આવા તત્વો
આ સામગ્રી સાઇટ સભ્યો માટે પ્રતિબંધિત છે. જો તમે હાલના વપરાશકર્તા છો, તો કૃપા કરીને લૉગ ઇન કરો. નવા વપરાશકર્તાઓ નીચે નોંધણી કરાવી શકે છે.