પાટણમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સંઘો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. દર વર્ષે શ્રાવણ માસના પ્રથમ દિવસે હરખાથી વિસ્તારના યુવાનો, વૃધ્ધો અને મહિલાઓ શહેરના ખલકાપરા જય બાબરી યુવક મંડળના સહયોગથી રણુજા જાય છે.
શ્રાવણ માસના પ્રથમ દિવસે સંઘ પાટણથી ભક્તિમય વાતાવરણમાં રણુજા સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે 80 થી વધુ સાયકલ સવારો રણુજા સંઘમાં જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તો સાઇકલ અને બાઇક લઇને રણુજાના દર્શન કરવા નીકળ્યા હતા અને શહેરમાંથી નીકળતા રાજમાર્ગો પર જય બાબરીના નાદ ગુંજી ઉઠ્યા હતા.
શ્રાવણ માસના પ્રથમ દિવસે સંઘ પાટણથી ભક્તિમય વાતાવરણમાં રણુજા સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે 80 થી વધુ સાયકલ સવારો રણુજા સંઘમાં જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તો સાઇકલ અને બાઇક લઇને રણુજાના દર્શન કરવા નીકળ્યા હતા અને શહેરમાંથી નીકળતા રાજમાર્ગો પર જય બાબરીના નાદ ગુંજી ઉઠ્યા હતા.