ઉઝા રેલ્વે સ્ટેશન ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવર-અંડર બ્રિજનો શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમૃત ભારત રેલ્વે સ્ટેશન વિકાસ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઊંઝા રેલ્વે સ્ટેશન પર અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા વિવિધ વિકાસ કામો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું.