સૌરાષ્ટ્રમાં આવેલા ચક્રવાતી વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે જામનગર જિલ્લાનો ઉમિયા સાગર ડેમ અને રાજકોટ સિંચાઈ વર્તુળનો મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે. ઉમિયા સાગરના બે ગેટ અને મચ્છુ-3નો એક ગેટ ખોલવામાં આવ્યો છે.
Home » વરસાદના કારણે ઉમિયાસાગર અને મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયા છે
સૌરાષ્ટ્રમાં આવેલા ચક્રવાતી વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે જામનગર જિલ્લાનો ઉમિયા સાગર ડેમ અને રાજકોટ સિંચાઈ વર્તુળનો મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે. ઉમિયા સાગરના બે ગેટ અને મચ્છુ-3નો એક ગેટ ખોલવામાં આવ્યો છે.