બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ પણ કેનાલો તૂટી રહી છે. ત્યારે સરધી વાવ તાલુકાના રાણેશરી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. જાણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય તેમ લાગે છે. ખેડૂતો અજાભાઈ, શગથાભાઈ અને કરસનભાઈના ખેતરોમાં પાણી ભરાઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે વારંવાર તૂટતી કેનાલોનો કાયમી ઉકેલ આપવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક કેનાલમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ કેનાલમાંથી વિડીયો ડાઉનલોડ કરી સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ છે અને વિડીયો શંકરભાઇ ચૌધરીને મોકલવા અનુરોધ કરેલ છે. વાવના રાણેસરી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દરરોજ કેનાલો તૂટવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે તેવી ખેડૂતોની માંગ છે. જેથી તાત્કાલિક કાયમી નિકાલ કરી શકાય.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક કેનાલમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ કેનાલમાંથી વિડીયો ડાઉનલોડ કરી સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ છે અને વિડીયો શંકરભાઇ ચૌધરીને મોકલવા અનુરોધ કરેલ છે. વાવના રાણેસરી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દરરોજ કેનાલો તૂટવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે તેવી ખેડૂતોની માંગ છે. જેથી તાત્કાલિક કાયમી નિકાલ કરી શકાય.