અમરેલી જિલ્લાના ધારીની લખપાદર શૈલ નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. નદીમાં ન્હાવા ગયેલા ત્રણ લોકોના ડૂબી જવાથી ચકચાર મચી ગઈ હતી. લખપાદર બુધેશ્વર મહાદેવ મંદિર પાસે શૈલ નદીમાં ગોજરીની આ ઘટના બની હતી.
Home » શીલ નદીમાં ડૂબી જવાથી 3ના મોત, શોકનું વાતાવરણ ફેલાયું
અમરેલી જિલ્લાના ધારીની લખપાદર શૈલ નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. નદીમાં ન્હાવા ગયેલા ત્રણ લોકોના ડૂબી જવાથી ચકચાર મચી ગઈ હતી. લખપાદર બુધેશ્વર મહાદેવ મંદિર પાસે શૈલ નદીમાં ગોજરીની આ ઘટના બની હતી.