ઊંઝા સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસંપર્ક અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિકાસ કામોની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષમાં ઊંઝા શહેરમાં થયેલા વિકાસ કાર્યો, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે.કે. પટેલ, ઊંઝા એપીએમસી પ્રમુખ દિનેશ પટેલ, ઊંઝા નગરપાલિકાના સદસ્ય અને ઊંઝા નગરપાલિકાના પ્રમુખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં તેમણે ઊંઝા શહેરમાં થયેલા વિકાસ કામોના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ઊંઝા શહેરમાં આવેલ અંડર ગ્રાઉન્ડ સમ્પ, સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2021/2022, ઊંઝા નેશનલ હાઈવે અંતર્ગત બનાવવામાં આવેલ પાણીની ટાંકી, ઊંઝા શહેરમાં નવી બનેલ શાળાઓ સહિત અન્ય વિકાસ કામોની મુલાકાત લીધી હતી.
સ્થળ તપાસ કરવામાં આવી હતી. ઊંઝા શહેરમાં હંમેશા વિકાસના કામો પહેલા મંજુર થયા બાદ કરવામાં આવે છે. ઊંઝા વિસ્તારમાં હંમેશા જનસંપર્ક થકી લોકોને તમામ ઉણપવાળી સુવિધાઓ મળે તે હેતુથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સ્થળ તપાસ કરવામાં આવી હતી. ઊંઝા શહેરમાં હંમેશા વિકાસના કામો પહેલા મંજુર થયા બાદ કરવામાં આવે છે. ઊંઝા વિસ્તારમાં હંમેશા જનસંપર્ક થકી લોકોને તમામ ઉણપવાળી સુવિધાઓ મળે તે હેતુથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.