પાટીદાર વિકાસ મંડળ-પાટણ દ્વારા 27મીએ પાટણ શહેરના ફેસ્ટીવલ પાર્ટી પ્લોટ ખાતે 28મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 થી 17 વર્ષની 200 મહિલાઓ અને 9 થી 95 વર્ષની વયની યુવતીઓ સહિત 179 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સર્વાઇકલ કેન્સર. વિશે જાગૃત કર્યા. 17 વર્ષની ઉંમર સુધી રસીકરણ કરવામાં આવ્યું હતું. 27 લેઉવા પાટીદાર વિકાસ મંડળ – પાટણ દ્વારા ‘ઉત્સવ પાર્ટી પ્લોટ’ પાટણ ખાતે 28મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગનમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત લક્ષ્મી વંદના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ અને મહિલાઓને લગતા સર્વાઇકલ કેન્સર અંતર્ગત 9 થી 17 વર્ષની 200 કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી.
આજરાજ સમાજના પ્રમુખ કાનજીભાઈ મનસુગભાઈ પટેલે આરોગ્ય, શિક્ષણ, ફેશન, વ્યસન મુક્તિ અને મહિલા સશક્તિકરણ અંગે સમાજમાં જાગૃતિ લાવવા હાકલ કરી હતી. આજના સમૂહલગ્નના દાતા પ્રવીણભાઈ મણીલાલ પટેલ, ગામ-સાકરા, હાલ-અમદાવાદ એ પણ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી નવ યુગલોને સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી.