Author: gujarat

GCCI દ્વારા સંરક્ષણ ઉત્પાદન વિભાગ,ભારત સરકાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ લઘુ ઉદ્યોગ ભારતી સાથે સંયુક્ત રીતે તારીખ 11 ઓગસ્ટ, 2025 ના રોજ ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે આયોજિત થયેલ “વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઈનડિફેન્સ સેક્ટર” નું આયોજન.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને લઘુ ઉદ્યોગ ભારતીના સહયોગથી ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે “વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઈનડિફેન્સ સેક્ટર”નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ “સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર ભારત” વિઝનને પ્રોત્સાહિત કરવાનોહતો, જેમાં ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમમાં MSME અને સ્ટાર્ટઅપ્સને અર્થપૂર્ણ રીતે ભાગ…

Read More

અમદાવાદ, ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં રહેતા વેપારી પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા વતન ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાંથી તસ્કરો કુલ ૨૮ લાખની મતા ચોરી ગયા હતા. વટવા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ૫૬ વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને વટવામાં ફેક્ટરી ધરાવે છે.રક્ષાબંધન નિમિત્તે મહેન્દ્રભાઈ પરિવારના સભ્યો સાથે ૮ ઓગસ્ટે કપડવંજ ગયા હતા. રવિવારે પાડોશીનો ફોન આવ્યો કે તમારા મકાનના બાથરૂમની બારીનો કાચ નથી અને મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો છે.ચોરી થઇ હોય તેમ લાગી રહ્યું છે, જલ્દીથી ઘરે આવી જાઓ. મહેન્દ્રભાઈ પરિવાર સાથે ઘોડાસર આવી ગયા અને જોયું તો બાથરૂમની બારીનો કાચ નહોતો અને…

Read More

અમદાવાદ, શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ (SSGL)એ જાહેરાત કરી હતી કે તે મંગળવાર 19 ઓગસ્ટ 2025 ના રોજ ઇક્વિટી શેરના ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ના સંદર્ભે તેની બિડ / ઇસ્યુ ખુલ્લો મુકશે. બિડ/ ઇસ્યુ ગુરુવાર, 21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે.એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર, 18 ઓગસ્ટ, 2025 રહેશે. ત્યારબાદ ઓછામાં ઓછા 58 ઇક્વિટી શેર અને 58 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડિંગ કરી શકાશે. (“બિડની વિગતો”) ઇસ્યુની પ્રાઇસ બેન્ડ રૂ.240થી રૂ.252 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. (“ઇસ્યુ પ્રાઇસ”)કુલ ઇસ્યુ સાઇઝમાં 16,298,000 ઇક્વિટી શેરના 100% નવા ઇસ્યુનો સમાવેશ થાય છે, જેની ફેસ વેલ્યુ રૂ.10 છે (“ફ્રેશ ઇસ્યુ”). કંપની નવા ઇસ્યુમાંથી ચોખ્ખી…

Read More

અમદાવાદ, અમરાઇવાડીમાં લગ્નના બે મહિના બાદ પતિ, કાકા સસરા અને સસરાએ પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. સસરા પુત્રવધૂની અવારનવાર છેડતી કરી શારીરિક સંબંધની માગણી કરતા હતા.પતિ પણ પત્ની પર ખોટી શંકા રાખીને મારઝૂડ કરતો હતો. ત્રણ વખત સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું છતાં સસરા સુધરવાનું નામ લેતો ન હતો. કંટાળીને પરિણીતાએ ફાંસો ખાઇને આપઘાત કર્યાે હતો. આ અંગે મૃતકની માતાએ ત્રણેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. અમરાઇવાડીમાં ૪૨ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમની ૨૨ વર્ષીય મોટી પુત્રીના લગ્ન મેઘાણીનગરના યુવક સાથે અઢી વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ પરિણીતા સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી.બે મહિના…

Read More

મહેસાણા, સતલાસણાના અંબાજી રોડ પર જૂની રૂ.૫૦૦ અને ૧૦૦૦ની રદ કરાયેલી ચલણી નોટો બદલવા ગયેલા ત્રણ જણા પૈકી એકને મહેસાણા એલસીબીએ કુલ જૂની કિંમત રૂ.૧૬,૩૫,૫૦૦ની ૨૦૮૫ નોટો સાથે ઝડપી લીધો હતો. તેની સાથેના બે વોન્ટેડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં છે.મહેસાણા એલસીબીના પીએસઆઈ એમ.ડી. ડાભી સહિત સ્ટાફ સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતા ત્યારે સતલાસણાથી અંબાજી જતા રોડ ઉપર સ્વાગત પાર્લર આગળ રોડ ઉપર કાળા રંગનો થેલો લઈને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો હોવાની બાતમી મળી હતી.ઈન્ચાર્જ પીઆઈ એન.આર. વાઘેલાની સૂચનાથી પીઆઈ એમ.બી. પઢિયારના માર્ગદર્શન હેઠળ ટીમે સ્વાગત હોટલ આગળથી ઠાકોર આશિષ વિક્રમજી (રહે.ગુંદરાસણ, ગૌચરની બાજુમાં ખેતરમાં, તા.વિજાપુર)ને ઝડપી…

Read More

Ahmedabad, 12મી ઓગસ્ટ એટલે આપણા મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતી છે. તે નિમિત્તે વિક્રમ સારાભાઈને યાદ કરવા, સવારે 10-00 કલાકે વિક્રમ સારાભાઈની પ્રતિમા, ઉસ્માનપુરા, રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વિક્રમ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અંધશ્રદ્ધાથી મુક્તિ મેળવવા, વૈજ્ઞાનિક અભિગમની કેળવણી અને પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરના વિજ્ઞાનીઓ અને વિજ્ઞાન સમુદાય 2017થી દર વર્ષે ઇન્ટરનેશનલ માર્ચ ફોર સાયન્સ’ (International March for Science) તથા આપણા દેશના વિજ્ઞાનીઓ ‘ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ’ ()નું આયોજન કરે છે. તેના ભાગરૂપે આજે સવારે 11:00 વાગ્યે લાલ દરવાજા, અમદાવાદ ખાતે વિજ્ઞાન સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું.માર્ચ ફોર સાયન્સની મુખ્ય માંગણીઓ છે: (1) બંધારણની કલમ અનુસાર વૈજ્ઞાનિક…

Read More

USFDAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધીગુજરાતમાંUS-FDAમાન્યતા પ્રાપ્ત ૧૫૦થી વધુ ઉત્પાદકો કાર્યરતદોઢ દાયકાથી પહેલા ગુજરાત અને અમેરિકા વચ્ચે ગઠન થયેલા “FDCA, Gujarat – USFDA Regulatory Forum”અન્વયે દ્વિપક્ષીય બેઠક યોજાઈONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર શ્રીયુત ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળનેFDCA-ગુજરાતના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ રાજ્ય સરકારની મક્કમ કામગીરીથી અવગત કરાવ્યાGandhinagar, અમેરિકાના USFDAતરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA)વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે “FDCA,…

Read More

યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્રસામેથી જાણકરેતો મામલતદારકચેરીએ જરૂરી પૂરાવા રજૂ કરવાથીNFSAકાર્ડ ચાલુ રહેશેØગુજરાતમાંકુલ૩.૬૦ કરોડથી વધુNFSAકાર્ડ ધારક:હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં અત્યારસુધીમાં ૧૫.૬૬ લાખથી વધુ રેશનકાર્ડ પ્રમાણિત કરાયાØNFSAકાર્ડપાત્રતામાટેકેન્દ્રસરકારની૨.૪૭ એકરસામેગુજરાતમાંડબલએટલેકે પાંચએકરજમીનનીમર્યાદાGandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSAરેશનકાર્ડ રદ કરવામાં આવશે નહીં.રાજયમાં હાલ ૩,૬૦,૧૯,૩૭૬ જેટલાNFSAરેશનકાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા ઓનલાઈન પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટાના આધારે પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકો પૈકી ગુજરાતમાં શંકાસ્પદ વ્યકિતઓના ડેટા ચકાસણી માટે કુલ ૫૬,૫૭,૫૧૯કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી છે. અત્યારસુધીમાં આ યાદીમાંથી ૧૫,૬૬,૪૯૨ કાર્ડ ધારકોની ચકાસણી કરી લેવાઈ છે જ્યારે બાકીની ચકાસણી ઝડપી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે તેમ,અન્ન-નાગરિક પુરવઠા મંત્રી…

Read More

ખેતી નિયામક કચેરી દ્વારા મકાઈના પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળના વ્યવસ્થાપન માટે સહાયકારક પગલા સૂચવવામાં આવ્યાગુજરાતના ખેડૂતોને વાવેતરથી વેચાણ સુધીના દરેક તબક્કે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.મકાઇના પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:* ખેતરમાં પ્રતિ હેક્ટર એક પ્રકાશ પિંજર ગોઠવીને આ જીવાતનાં…

Read More

RBI Rule Ignored: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર, સહકારી બેન્કોમાં 8 વર્ષથી વધુ સમય સુધી ડાયરેક્ટર પદે રહી શકાય નહીં. ગુજરાતમાં સહકારી બેન્ક પર પણ ભાજપનો કબજો રહ્યો છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાંય ડાયરેક્ટરો પદ છોડવા તૈયાર નથી. ગુજરાતમાં નિયમ – કાયદાનો અમલ જ કરાતો નથી, પરિણામે સહકારી બેન્ક પર ભાજપનું આધિપત્ય હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જો સહકારી બેન્ક પર અન્ય રાજકીય પક્ષનો દબદબો રહ્યો હોત તો કદાચ આ કાયદાનો ગુજરાતમાં કડકપણ અમલ કરાયો હોતા. ગુજરાતી 161 સહકારી બેન્કોમાં 876 ડિરેક્ટરો સમય મર્યાદા વિત્યા પછી પદ છોડતા નથી સહકારી બેન્કમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રિઝર્વ…

Read More