(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે. આ સામુહિક આપઘાતમાં 8 વર્ષના દીકરાએ પણ જીવન ટુંકાવ્યું છે. જો કે હજી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પરિવાર રીક્ષા ચલાવીને ચલાવીને ગુજરાન ચલાવતો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો હોવાનો સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો…
Author: gujarat
તિથિ એકાદશી (અગિયારસ) – 09:41:14 સુધી નક્ષત્ર રોહિણી – 21:07:52 સુધી કરણ બાલવ – 09:41:14 સુધી, કૌલવ – 20:24:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 18:38:30 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:57 સૂર્યાસ્ત 19:18:39 ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય 26:32:00 ચંદ્રાસ્ત 16:18:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 6 મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:42:42 અશુભ સમય દુર મુહુર્ત 12:54:43 થી 13:49:34 ના, 15:39:15 થી 16:34:06 ના કુલિક 15:39:15 થી 16:34:06 ના દુરી / મરણ 08:20:29 થી 09:15:20 ના રાહુ કાળ 07:18:47 થી 09:01:37 ના કાલવેલા/અર્ધ્યામ 10:10:11 થી…
મેષ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. આજે તમે તમારા મકાન માં વેરવિખેર વસ્તુઓ ને ગોઠવવા ની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. વૃષભ આજે દિવસની શરૂઆત તમે યોગ…
(જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, મધ્ય દિલ્હીના ઓલ્ડ રાજિન્દર નગર વિસ્તારમાં 25 વર્ષીય યુપીએસસી ઉમેદવારે પોતાના રૂમમાં છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે એકલો જ તેના મૃત્યુ માટે જવાબદાર છે,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 6.32 વાગ્યે રાજિન્દર નગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની જાણ કરતો પીસીઆર કોલ આવ્યો હતો. “એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.” પોલીસ ટીમને ત્યાં પહોંચ્યા પછી, તરુણ ઠાકુરનો મૃતદેહ ચાદર વડે છતના પંખા પર લટકતો મળ્યો.” તરુણ જમ્મુનો વતની હતો અને અહીં ભાડાના…
મેષ આજે શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે. શાંતિ નો વાસ તમારા હૃદય માં રહેશે અને તેથી જ તમે ઘરે સારા…
તિથિ દશમી (દશમ) – 12:15:18 સુધી નક્ષત્ર કૃતિકા – 22:54:12 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 12:15:18 સુધી, ભાવ – 22:58:34 સુધી પક્ષ કૃષ્ણ યોગ ગંડ – 21:47:50 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:24 સૂર્યાસ્ત 19:19:05 ચંદ્ર રાશિ મેશ – 06:12:45 સુધી ચંદ્રોદય 25:36:00 ચંદ્રાસ્ત 15:09:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 5 મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:43:40 અશુભ સમય દુર મુહુર્ત 17:29:15 થી 18:24:10 ના કુલિક 17:29:15 થી 18:24:10 ના દુરી / મરણ 10:09:58 થી 11:04:53 ના રાહુ કાળ 17:36:07 થી 19:19:05 ના કાલવેલા/અર્ધ્યામ 11:59:47 થી 12:54:42…
અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ મેળવી મદદ, ૨.૦૯ લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે…
વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સવિશેષ ઝુંબેશ (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના…
LLM અને MBA વિદ્યાશાખાના ૨૫૦ વિદ્યાર્થીઓને પદવી અપાશે; ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે (જી.એન.એસ) તા. 18 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા. ૧૯મી જુલાઈએ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં શનિવારે સાંજે પાંચ કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના ૧૮૮ અને MBAના ૬૨ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ જળસંગ્રહ (જી.એન.એસ) તા. 18 રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૪.૯૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૮૩,૪૦૪ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૨,૩૮૦ એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું…
