રમત મંત્રી અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રિત કર્યા, બ્રિજભૂષણ સિંહની મુશ્કેલી વધી શકે છે?
નવી દિલ્હી; કુસ્તીબાજોના આંદોલનને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ આપ્યું ...