મહેસાણા સરદાર પટેલ ગ્રુપે જણાવ્યું હતું કે આ ઘટના સરદાર પટેલનું નહીં પરંતુ સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારતનું અપમાન છે.
પાંચ દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોનમાં અસામાજિક તત્વોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી હતી. જેમાં સરદાર પટેલ ગૃપ ...