ઈન્દુલાલ યાજ્ઞિકની 132મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
(જીએનએસ) તા. 22ગાંધીનગર,'ઈન્દુચાચાના હુલામણા' તરીકે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની 132મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ. પટેલે ગુજરાત ...