ગુજરાતે 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના ભારતના લક્ષ્યાંક સામે 100 GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે: ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ.
ગુજરાતમાં બિનઉપયોગી ઉજ્જડ જમીનો પર સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકીને વીજળી ઉત્પન્ન કરવાનો નવતર અભિગમ.રાજ્ય સરકાર સાયલામાં પણ બંજર જમીન પર ...