મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ એસટીની વોલ્વો બસમાં સમૂહ પ્રવાસ માટે એકતા નગર પહોંચી ચિંતન શિબિર માટે રવાના થયા હતા.
(GNS) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક પ્રશંસનીય પ્રયોગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની વહીવટી વ્યવસ્થાને વધુ લોકોલક્ષી બનાવવાના નવતર ...