કુદરતી ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિશનની જેમ કામ કરવા કલેક્ટર-ડીડીઓને અનુરોધ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનથી બંને મહાનુભાવોએ સીએમ ડેશબોર્ડ દ્વારા કલેક્ટર અને ડીડીઓ સાથે વાતચીત કરી હતી.કુદરતી ખેતીને મિશન બનાવીશું તો ગુજરાતને ...