પાટણના ભગવાન કાર્તિકેય સ્વામીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી, જે અહીં માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ જોવા મળે છે.
પાટણના દામજીરાવ બાગમાં છત્રપટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. ત્યારે સોમવારે ...