ખાતરના ભાવ: રાજકોટમાં દિલીપ સંઘાણીએ કહ્યું, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ખાતરના ભાવ વધશે નહીં, અછત નહીં થાય.
રાજકોટ સમાચારઃ રાજકોટમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુરિયા ખાતરના ...