બપોરે એક યુવક અને યુવતીએ નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
થરાદના વમી અને ભાપી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં શુક્રવારે બપોરે એક યુવક અને યુવતીએ ઝંપલાવી આપઘાત કરી ...
Home » ઝંપલાવી
થરાદના વમી અને ભાપી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં શુક્રવારે બપોરે એક યુવક અને યુવતીએ ઝંપલાવી આપઘાત કરી ...
(GNS), T.08ગાંધીનગર,ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મહિલા સફાઈ કામદારના પુત્રએ કેન્ટીન ખોલવાનું સપનું પૂરું કરવા વ્યાજે લીધેલું રૂ.2 લાખ 30 હજારના બદલામાં ...
થરાદને અડીને આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી નરોલીના યુવકની લાશ મળી આવી હતી. તરવૈયા દ્વારા શોધખોળ બાદ તેને બચાવી તેના પરિવારને ...
રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આપઘાતના બનાવો બની રહ્યા છે. સુરેન્દ્રનગરના દૂધરેજ ...
પાટણ શહેરના સુભાષ ચોક પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અને શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસેના સ્ટર્લિંગ પાર્ક પાસેના કોમ્પ્લેક્ષમાં દરજીની દુકાન ધરાવતા ...
હારીજ કુરેજા કેનાલમાં કુણઘેરના એક યુવાને બપોરે તેની માતાને મોસાલ કુકરાણા ગામે મુકીને પરત ફરતી વખતે ઝંપલાવી આપઘાત કર્યો હતો. ...
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પરથી પસાર થતી કંબોઇમાં નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચાણસ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ...
થરાદના આજવાડાની હદમાંથી સણવાલના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવ બાદ હોબાળો મચી ગયો હતો.થરાદ પોલીસે આગળની ...
તાબે રાધનપુરના દેવદીવાસમાં રહેતો ગરો ભરતભાઈ મગનભાઈ (ઉંમર 37) વડપાસર તળાવ પાસે સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ ...
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકે ડમ્પર નીચે આવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં ...