‘ગોવિંદા…ગોવિંદા…’ ના નાદ સાથે ગુજરાતમાં બનશે તિરુપતિ બાલાજી મંદિર, જાણો શું છે ટ્રસ્ટની યોજના
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આગામી કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેંકંટેશ્વર મંદિરો સ્થાપવાનું નક્કી કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ ...