વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સુરતમાં સિદ્ધિ સેવા આશ્રમ હવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વન્યજીવ પ્રેમીઓનું સન્માન કરતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.
(GNS) તા. 3સુરત,વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સુરતમાં સિધ્ધી સેવા આશ્રમ હવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ...