મહીસાગરના કડાણા ડેમની જળસપાટી ઘટતાં જ ડુંગરની ગુફામાં આવેલા નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલી દેવાય છે અને ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.
મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટી નીચી હોવાથી ડેમની મધ્યમાં આવેલી ડુંગરની ગુફામાં આવેલા પ્રસિદ્ધ નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ...