કેબિનેટ મંત્રીએ સિધ્ધપુર તાલુકામાં માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા કૃષિ મંત્રીને ભલામણ કરી હતી.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકામાં 26 નવેમ્બરે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરીને વળતર આપવાની ભલામણ કરી ...