જીએમસીના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મતવિસ્તાર વોર્ડ નં. 8 માં આવેલ શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને તેની સફાઈ કરી હતી.
(GNS),તા.19ગાંધીનગર,દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જીએમસીના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું ...