(GNS),તા.19
ગાંધીનગર,
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જીએમસીના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આવો, આપણે સૌ ‘સ્વચ્છતા એ સર્વોપરી’ના મંત્ર સાથે આ વિશેષ અભિયાનમાં જોડાઈએ. ACMAC ની મદદ, આપણે ‘ક્લીન પિલગ્રિમેજ પ્લેસ’ ના ખ્યાલને અમલમાં મૂકવો જોઈએ. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.