રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદ હેઠળ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન.
નેચરોપેથી એ મનુષ્યને પ્રકૃતિ સાથે ફરીથી જોડવાની પદ્ધતિ છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીદેશ-વિદેશમાં રહીને પણ પોતાના દેશની સેવાને ભૂલતા નથી એવા ...