પાંથાવાડા માર્કેટ યાર્ડના નકલી ભરતી કૌભાંડનો પર્દાફાશઃ ગાંધીનગરના નિયામક પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
ગાંધીનગરમાંથી 2014 અને 2017માં ગેરકાયદેસર રીતે ભરતી કરાયેલા પાંચ કર્મચારીઓને સત્તાધીશોએ બરતરફ કરવાનો આદેશ કરતાં પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ખળભળાટ મચી ...