Saturday, May 18, 2024

Tag: પરષોત્તમ

પરષોત્તમ રૂપાલા સામે રોષ: રાજકોટમાં પૂતળા દહન બાદ 3 યુવકોની અટકાયત, જૂનાગઢમાં પણ વિરોધ

પરષોત્તમ રૂપાલા સામે રોષ: રાજકોટમાં પૂતળા દહન બાદ 3 યુવકોની અટકાયત, જૂનાગઢમાં પણ વિરોધ

રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીથી રાજ્યભરમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ...

પરષોત્તમ રૂપાલા સામે કરણીસેનાનો સોશિયલ મીડિયા પર વિરોધ, મહિલા પ્રમુખ પદ્મિનીબાએ આ વાત કહી

પરષોત્તમ રૂપાલા સામે કરણીસેનાનો સોશિયલ મીડિયા પર વિરોધ, મહિલા પ્રમુખ પદ્મિનીબાએ આ વાત કહી

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને વિવાદ વધી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાંથી વિરોધ ...

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે ગુજરાતના રાજકોટમાં સાગર પરિક્રમા પર પુસ્તક અને વિડિયોનું વિમોચન કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે ગુજરાતના રાજકોટમાં સાગર પરિક્રમા પર પુસ્તક અને વિડિયોનું વિમોચન કરશે.

સાગર પરિક્રમા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના નેતૃત્વ ...

માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા, ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ

માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા, ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 93.17 કરોડ રુપિયાના ખર્ચે 3.5 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં દીવના વણાકબારામાં અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યોના ...

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં મત્સ્યપાલન વિભાગે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં મત્સ્યપાલન વિભાગે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

આ જોડાણનો ઉદ્દેશ ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો અને પરંપરાગત માછીમારો, મત્સ્ય ખેડૂતો ઉત્પાદક સંસ્થા, મત્સ્યપાલન ક્ષેત્રનાં ઉદ્યોગસાહસિકો સહિત તમામ હિતધારકોને ...

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યું.

બે દિવસીય કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને માછલી ઉછેર સાથે સંબંધિત 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે.કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય ...

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા 21 નવેમ્બરે અમદાવાદ, ગુજરાતમાં ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા 21 નવેમ્બરે અમદાવાદ, ગુજરાતમાં ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કરશે.

(GNS),તા.20અમદાવાદકેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, શ્રી પરષોત્તમ રૂપાલા 21 નવેમ્બર 2023ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરીઝ ...

પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 21-24 ઓગસ્ટ દરમિયાન નોર્વેની મુલાકાતે છે

પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 21-24 ઓગસ્ટ દરમિયાન નોર્વેની મુલાકાતે છે

નવી દિલ્હી: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 21 થી 24 ઓગસ્ટ દરમિયાન ...

પાટણના પરષોત્તમ ભગવાન મંદિરમાં અધિક માસની કમલા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી

પાટણના પરષોત્તમ ભગવાન મંદિરમાં અધિક માસની કમલા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી

ઉત્તર ગુજરાતના પાટણની પવિત્ર ભૂમિમાં આવેલ એકમાત્ર ભગવાન પૂર્ણ પુરુષોત્તમના મંદિરે પવિત્ર અધિક આસો માસની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી ...

સીએમ ધામીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી, રાજ્યના વિકાસ અંગે ચર્ચા કરી

સીએમ ધામીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી, રાજ્યના વિકાસ અંગે ચર્ચા કરી

નવી દિલ્હી; મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી ...

POPULAR NEWS

EDITOR'S PICK