કરણીસેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં પાંથાવાડામાં બજાર બંધ રહ્યું હતું.
રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ઘાતકી હત્યાના પ્રત્યાઘાતરૂપે રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠાના પાંથાવાડામાં સ્વયંભૂ બજારો ...