ઈસનપુર, મણિનગરમાં શિવ શક્તિ યુવક મંડળે દરેક ઘરમાં દીવા પ્રગટાવી સાંજે દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો.ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ,500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું મંદિર પવિત્ર કરવામાં આવ્યું છે.આ શુભ અવસરે શિવ શકિત યુવક ...