અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં વર્ચ્યુઅલ રિયાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(જીએનએસ) તા. 23પાલનપુરએક જ જગ્યાએથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના સ્થળોની મુલાકાત લેવાનો અનુભવ મેળવી શકાય છે.આ નવી સુવિધાનો ...