આનંદ, ઉત્સાહ અને ભક્તિના માહોલમાં અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનું ઔપચારિક ઉદ્દઘાટન કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(GNS) તા. 23ભાદરવી પૂનમના મહામેળામાં લાખો મુલાકાતીઓના આગમનની અપેક્ષાએ તંત્રએ વ્યાપક સુવિધાઓ પુરી પાડીઃ કલેક્ટર વરૂણકુમાર બરનવાલ.શ્રી આરાસુરી અંબાજી માતા ...