શ્રી વરદાયિની માતાજી મંદિર રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ” નું આયોજન
(GNS),તા.28શ્રી વરદાયિની માતાજી મંદિર, રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ...
Home » માતાજી
(GNS),તા.28શ્રી વરદાયિની માતાજી મંદિર, રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ...
પાટણ નવીન કાલિકા માતાજી મંદિરે દેવુતિ અગિયારસની રાત્રે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દર્શન કરીને ભાવિક ભક્તોએ ધન્યતા ...
ઊંઝા ઉમિયા માતાજી સેવા સંસ્થાન પરિવાર દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સેવા સંસ્થાનના ટ્રસ્ટીઓ ...
સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીના ખોડિયાર માતાજી અંગેના નિવેદનથી ભક્તોની લાગણી દુભાઈ હતી. સલંગપુરમાં હનુમાનજીની ગ્રાફિટીનો વિવાદ ઉકેલાઈ ગયો છે પરંતુ ...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સવારે પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ...
ઊંઝાના ભક્ત સેવક પરિવાર અને જહુ માતાજી દ્વારા ઊંઝાના સ્થાપક કર્મયોગીજીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહાદેવ ઊંઝા ખાતે 37મો રક્તદાન કેમ્પ ...
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા હાલના ઉમિયા માતાજી મંદિરના નિર્માણની 168મી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર તા.7/8/23 થી સોમવાર તા.14/8/23 સવાર સુધી ...