(GNS),તા.28
શ્રી વરદાયિની માતાજી મંદિર, રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયરશ્રીએ શ્રી વરદાયિની માતાજીના દર્શન કર્યા હતા અને દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી કામના કરી હતી.