Sunday, April 28, 2024

Tag: ખાતે

હનુમાન જયંતિ નિમિત્તે કનોટ પ્લેસ ખાતે સુનિતા કેજરીવાલ હનુમાન મંદિરમાં દર્શન કર્યા

હનુમાન જયંતિ નિમિત્તે કનોટ પ્લેસ ખાતે સુનિતા કેજરીવાલ હનુમાન મંદિરમાં દર્શન કર્યા

નવી દિલ્હી,હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરોમાં જઈ રહ્યા ...

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ખેડબ્રહ્માઃ આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ...

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

અમદાવાદઃ દ્વારિકાનગરીના આકાશમાં ચંદ્ર હજુ ઉદય પામી રહ્યો હતો, ત્યારે અહીંના સમુદ્રતટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હૈયામાં જાણે આનંદની ભરતી ...

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પર પ્રધાનમંત્રીના સંબોધન

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પર પ્રધાનમંત્રીના સંબોધન

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભગવાન મહાવીરના 2,550માં નિર્વાણ મહોત્સવના અવસર પર પ્રવચન માં કહ્યું ...

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર આવતીકાલે શનિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ...

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

રાજકોટઃ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી ...

કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

મોરબીઃ કાજલ હિંદુસ્તાની પોતાના વિવાદાસ્પદ ઉચ્ચારણોને કારણે વિવાદમાં રહેતા હોય છે. કેટલાક દિવસ અગાઉ કાજલે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ પર ...

પ્રોજેક્ટ સીબર્ડ ફેઝ IIAના ભાગરૂપે નેવલ બેઝ કારવાર ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર દ્વારા નેવલ પિયર અને રહેણાંક મકાનોનું ઉદઘાટન

પ્રોજેક્ટ સીબર્ડ ફેઝ IIAના ભાગરૂપે નેવલ બેઝ કારવાર ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર દ્વારા નેવલ પિયર અને રહેણાંક મકાનોનું ઉદઘાટન

નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે 09 એપ્રિલ, 24ના રોજ વેસ્ટર્ન નેવલ કમાન્ડના સી-ઇન-સી વાઇસ એડમિરલ એસ.જે.સિંઘ, વાઇસ એડમિરલ તરુણ સોબતી, ...

સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલએ ...

સંગીત નાટક અકાદમી દ્વારા સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

સંગીત નાટક અકાદમી દ્વારા સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં મંદિરની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે સંગીત નાટક અકાદમી, કલા પ્રવાહની શ્રેણી હેઠળ, પવિત્ર નવરાત્રિ દરમિયાન ‘શક્તિ એ ...

Page 1 of 62 1 2 62

POPULAR NEWS

EDITOR'S PICK