બાળસાહિત્યનું વિતરણ સમાજ માટે માર્ગદર્શક બનશેઃ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી- સામાજિક ન્યાય અને અધિકારીતા, શ્રી ભીખુસિંહ પરમાર
બાળવાર્તા સંગ્રહ 'વર્તાવડી'નું વિમોચન અને ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોને બાળ વાર્તાલાપ પુસ્તક વિતરણ કાર્યક્રમનું આયોજન.(GNS),તા.06ગાંધીનગર,અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને ...