વડગામના જલોત્રા ગામમાં મેમોગ્રાફી દ્વારા 167 મહિલાઓની સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ કરવામાં આવી હતી.
માતાઓ અને બહેનોના આરોગ્યની ચિંતા કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સૌપ્રથમવાર સામાન્ય ...