વર્ષ 1927માં 17મી ડિસેમ્બરના દિવસે ક્રાંતિકારી ભગતસિંહ અને રાજગુરુએ લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લીધો હતો
ભારતની આઝાદીના સ્વપ્ન માટે ઘણા ભારતીય બહાદુર સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અલબત્ત, સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્વતંત્રતા હાંસલ કરવાની પદ્ધતિઓ અલગ ...