Friday, May 10, 2024

Tag: રાજપુર

કડીના રાજપુર પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના પરિવારે બે કિડની અને એક લીવરનું દાન કર્યું હતું.

કડીના રાજપુર પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના પરિવારે બે કિડની અને એક લીવરનું દાન કર્યું હતું.

કડી તાલુકાના નંદાસણ પાસે રાજપુર હાઇવે પર ટેમ્પામાં માલ ઉતારીને મહેસાણાથી અમદાવાદ તરફ જઇ રહેલા ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારતાં ...

કડીના રાજપુર ગામમાં બે પરિવાર વચ્ચે અથડામણ, ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

કડીના રાજપુર ગામમાં બે પરિવાર વચ્ચે અથડામણ, ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

કડી તાલુકાના રાજપુર ગામે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યાં બંને પરિવારો વચ્ચે કોઈ નજીકની બાબતે ઝઘડો થયો ...

ડીસાના રાજપુર નજીક બનાસંદીમાં એક મજૂરનું ડૂબી જવાથી મોત

ડીસાના રાજપુર નજીક બનાસંદીમાં એક મજૂરનું ડૂબી જવાથી મોત

બનાસકાંઠાના દેસાણા રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી મજૂરનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા ...

કતલખાને જતા 237 પશુઓને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા

કતલખાને જતા 237 પશુઓને બચાવી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા

પાલનપુરના અમદાવાદ હાઇવે પર બિહારીબાગ પાસેથી જીવદયા પ્રેમી યુવક ભરતભાઇ ત્રિવેદી, આશિષભાઇ વનરાજભાઇ સાધુ, દેવાંગકુમાર વિનોદભાઇ મોદીએ ટ્રકનો પીછો કર્યો ...

પાલનપુરના જીવન પ્રેમીએ રાજપુર પાંજરાપોળમાં રૂ.  72 હજારનું દાન

પાલનપુરના જીવન પ્રેમીએ રાજપુર પાંજરાપોળમાં રૂ. 72 હજારનું દાન

પાલનપુરનું પલ્લવીય પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગૃપ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી વિવિધ સેવાકીય કાર્યો કરીને ...

કડીના રાજપુર ગામમાં બે આખલાઓ સામસામે ઝઘડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કડીના રાજપુર ગામમાં બે આખલાઓ સામસામે ઝઘડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાત સહિત દેશભરમાં રખડતા પશુઓ પર અત્યાચાર સતત જોવા મળી રહ્યો છે. આવા રખડતા ઢોરોને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ ...

ડીસા, વલખાના રાજપુર વિસ્તારમાં બોર બંધ થતાં પાણીની સમસ્યા : સ્થાનિકોએ સબ કલેક્ટરને આવેદન આપ્યું

ડીસા, વલખાના રાજપુર વિસ્તારમાં બોર બંધ થતાં પાણીની સમસ્યા : સ્થાનિકોએ સબ કલેક્ટરને આવેદન આપ્યું

ડીસાના રાજપુર વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં પાણીની માંગ વધી છે. છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળવાના કારણે મહિલાઓ સહિત સ્થાનિક લોકો ...

કતલખાને જવાના રસ્તે બનાસકાંઠા જિલ્લાની સરહદેથી 197 ઘેટા-બકરાને મુક્ત કરીને ડીસાના રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા.

કતલખાને જવાના રસ્તે બનાસકાંઠા જિલ્લાની સરહદેથી 197 ઘેટા-બકરાને મુક્ત કરીને ડીસાના રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાની સરહદે અવાર-નવાર ગેરકાયદેસર દાણચોરી કરવામાં આવી રહી છે, ત્યારે બકરીદ પહેલા રાજસ્થાનથી 160 ઘેટા-બકરાને કતલ માટે ટ્રકમાં ભરીને ...

પાણી પુરવઠા યોજનાથી વંચિત મેઘરજના રાજપુર ગામની મહિલાઓને સવારથી જ પાણી માટે સ્થળે સ્થળે ભટકવું પડે છે.

પાણી પુરવઠા યોજનાથી વંચિત મેઘરજના રાજપુર ગામની મહિલાઓને સવારથી જ પાણી માટે સ્થળે સ્થળે ભટકવું પડે છે.

ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા મેઘરજ તાલુકાના રાજપુર ગામની આસપાસ 400 જેટલા ઘરો છે. તેની વસ્તી 1500 થી 2000 ની વચ્ચે છે. ...

POPULAR NEWS

EDITOR'S PICK