રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT), વડોદરાના પાંચમા દીક્ષાંત સમારોહમાં 410 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી.
યુવાનોએ પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીગુરુનો ...