325 વર્ષથી ગુજરાતમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર શ્રી રવિભાન સંપ્રદાયે ગુજરાતને અનેક સક્ષમ અને તેજસ્વી સંતોની ભેટ આપી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.
શ્રી રવિભાન સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે આયોજિત નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.મુખ્યમંત્રીએ કહ્યું ...