રાજકોટમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન જન્માષ્ટમી લોકમેળો યોજાશે, કલેક્ટરની અધ્યક્ષતામાં કુલ 19 સમિતિઓ તૈયાર કરવામાં આવી છે.
જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની મુખ્ય વિશેષતા છે અને આગામી તારીખે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવે છે. 5 થી 9 ...