અહિંસા, સત્ય, નિઃસ્વાર્થતા, બ્રહ્મચર્ય અને અહંકાર એ ભારતીય સંસ્કૃતિના મૂળ છે, આ સિદ્ધાંતો સંત પરંપરા દ્વારા સમાજ સુધી પહોંચ્યા છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ-SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ...