રાજ્યભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં અમરનાથમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.
Home » અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસને થયો અકસ્માતઃ 5 શ્રદ્ધાળુઓના મોત
રાજ્યભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં અમરનાથમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.