ચોમાસાને લઈને મોટા સમાચાર છે. ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ઘણા દિવસોથી અટકેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. હૈદરાબાદ 21 જૂન સુધી વાદળછાયું રહેશે. હવામાન વિભાગે કહ્યું, ‘અમે આગામી 48 કલાકમાં તેલંગાણામાં ચોમાસું પ્રવેશવાની આશા રાખી શકીએ છીએ. જોકે, 24 જૂનથી 25 જૂન સુધી રાજ્યને ક્યારે આવરી લેશે તે કહેવું મુશ્કેલ છે.