રાજ્યમાં ગુરુવારે અલગ-અલગ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે આજનો ગુરુવાર ગુજરાત માટે આપત્તિજનક સાબિત થયો છે. કારણ કે આજે ઇસ્કોન બ્રિજ પર જગુઆર ડ્રાઇવર તાત્યા પટેલની કાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. જેમાં કોઈએ પુત્ર ગુમાવ્યો તો કોઈએ મોટો ભત્રીજો ગુમાવ્યો.